30/04/2025
ડો.વલ્લભભાઈ કથીરિયા, મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા તેમજ વિરાભાઈ હુંબલ તથા ટીમ દ્વારા તા. 01-05-2025, ગુરુવાર ના રોજ સાંજે 06:00 કલાકે જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગ રોડ,રાજકોટ ખાતે “GAU TECH-2025 વિચાર ગોષ્ઠિ”માં ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી, ગૌ સેવકો, સમાજસેવકો ને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમ બાદ સૌ ભોજન – પ્રસાદ સાથે લેશું.