Chandravadan Pithawala Saheb

Chandravadan Pithawala Saheb શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીશે તે ત્રાડ પાડશે જ. આપણો સમાજ શિક્ષિત સમાજ

ચરાડવા ગામ પાસે થયેલા અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર રણછોડગઢ ગામના ઠાકોર સમાજના પાંચેય દિવંગતોને ભાવભીની શ્ર...
06/06/2026

ચરાડવા ગામ પાસે થયેલા અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર રણછોડગઢ ગામના ઠાકોર સમાજના પાંચેય દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.🙏

🙏WELCOME 🙏          आइये 14 जून को राष्ट्रीय अधिवेशन         👉  कंस्टीटूशन क्लव नई दिल्ली में  👈      🎉 आपके स्वागत को त...
05/06/2026

🙏WELCOME 🙏
आइये 14 जून को राष्ट्रीय अधिवेशन
👉 कंस्टीटूशन क्लव नई दिल्ली में 👈
🎉 आपके स्वागत को तैयार हैं हम सब 🎉
🌹🙏 स्वागत है श्री मान 🙏🌹

9536590495

અભિનંદન
05/06/2026

અભિનંદન

आज प्रातः मुझे नई दिल्ली स्थित संविधान क्लब में आयोजित योजना समिति की बैठक को संबोधित करने का अवसर प्राप्त हुआ। बैठक में...
04/06/2026

आज प्रातः मुझे नई दिल्ली स्थित संविधान क्लब में आयोजित योजना समिति की बैठक को संबोधित करने का अवसर प्राप्त हुआ। बैठक में अब तक हुई प्रगति की समीक्षा की गई तथा समुदाय के हित में भविष्य की कार्ययोजना पर विस्तृत विचार-विमर्श किया गया।
इस बैठक में अनेक समर्पित पदाधिकारी एवं समाजसेवी उपस्थित रहे, जिनमें श्री रामस्वरूप शिलेश जी, श्री घनश्याम अनुरागी जी, श्री जगदीश महोर जी, श्री दीप कुमार जी, श्री कालीचरण महोर जी, श्री दिलीपनी जी, श्रीमती गीता महोर जी तथा अन्य अनेक सम्मानित सदस्य शामिल थे। उनकी सक्रिय सहभागिता और उत्साह समाज के प्रति उनकी गहरी निष्ठा एवं समर्पण को दर्शाता है। बैठक के उपरांत हॉल एवं व्यवस्थाओं का निरीक्षण किया गया। सभी व्यवस्थाओं पर संतोष व्यक्त करते हुए बैठक का समापन सकारात्मक वातावरण में हुआ। आइए, हम सभी समाज के उज्ज्वल भविष्य और समग्र विकास

This morning, I had the privilege of addressing the Planning Committee meeting at the Constitution Club, New Delhi. During the meeting, we reviewed the progress made so far and discussed the future course of action for our community initiatives. The meeting was attended by several dedicated office bearers, including Shri Ramswaroop Shileshji, Shri Ghanshyam Anuragi, Shri Jagdish Mahor, Shri Deep Kumar, Shri Kalicharan Mahor, Shri Dilip, Smt Geeta Mahor, and many other committed members. Their active participation and enthusiasm reflected their deep concern and sincere commitment towards the welfare and progress of our community. Following a visit to the hall and a review of the arrangements, the meeting concluded on a positive and satisfactory note. Together, we move forward with renewed dedication and a clear vision for the future. 🙏🏻

 #સત્યનો_સાથ  #સમાજ_સંગાથ
04/06/2026

#સત્યનો_સાથ #સમાજ_સંગાથ

01/06/2026
આ બેનને ઓળખો છો ? આ બહેન દિયોદર તાલુકા પંચાયતના નવા ચુટાયેલા  સભ્યકરમની કઠણાય કહો કે રાજનિતીની મેલી મનસા જગ જાહેર થવાની ...
31/05/2026

આ બેનને ઓળખો છો ?
આ બહેન દિયોદર તાલુકા પંચાયતના નવા ચુટાયેલા સભ્ય
કરમની કઠણાય કહો કે રાજનિતીની મેલી મનસા જગ જાહેર થવાની ઘડી કહો, રાજનિતી માં સતા મેળવવા તંત્ર અને રાજકિય પક્ષો કઈ હદ સુધી જઈ શકે એનો રૂબરૂ અનુભવ કરાવતી આ મહિલા છે આ હદ સુધી રાજનિતી થવી એ દરેક ભારતીય મતદાર અને દરેક રાજકિય પક્ષ માટે રાત દિવસ મહેનત કરતા કાર્યકરો માટે આંચકા સમાન ધટના છે
આ ધટનાથી સૌવ કોઈ ગુજરાતી મતદાર પરીચિત છે છતા પણ આ વાતને અહી મુકુ છુ જેમનુ (તમામ રાજકિય પક્ષોના કાર્યકરો) ધ્યાન હોવા છતા સતા કે વિરોધ વચ્ચે આ ધટના દબાઈ ના જાય કે અનેક પ્રશ્ર્નો વચ્ચે વિસરાય ના જાય કારણ કે આ ધટના એ ગુજરાતના તમામ પક્ષ માટે કલંકિત ધટના છે જેમની અસર પહેલા રાજકિય કાર્યકરો પર થવી જોઈએ પછી તમામ ગુજરાતના મતદારો પર એનુ કારણ છે તંત્ર અને રાજકિય લાભ ખાટનાર નેતાઓ આવી ઘટનાને કાર્યકરો કે મતદારો સુધી આ ગંભીર ઘટનાને ભુલાવી દેશે અને જૈસે થે ની સ્થિતીમાં મતદારો અને કાર્યકરોને રાબેતા મુજબ દોડાવ્યે રાખશે અને આવી ગંભીર ભુલોને વિસરાવી નાખશે
વાત જાણે એમ છે દિયોદર તાલુકા પંચાયતની સતા મેળવવા બે રાજકિય પક્ષો વચ્ચે 10 અને 12 સભ્યોની ખેચતાણ હતી તેમા એક પાર્ટીનૈ સતા મેળવવા સરકારી તંત્ર અને અધુકારીને ચુટણીના નિયમો નેવે મુકિને વારંવાર પ્રમુખ ઉપ પ્રમુખની ચુટણી રદ કરે છે જેથી એક સભ્યને ખરીદી શકાય અથવા એનકેન પ્રકારે દાબ ધમકી કે અન્ય કાર્યવાહીથી ગેર હાજર રાખી શકાય જયારે બીજા સભ્ય જે મહિલા સગર્ભા અવસ્થામાં હતા અને ડોકટરે એમના બાળકની જન્મ તારીખ પણ નજીકમાં આપી હતી એટલે તંત્ર અને રાજકિય પક્ષ વચ્ચે શર્મનાક ખેલ શરુ થયો અને ચુટણી પ્રક્રીયાને તારીખ પર તારીખ આપીને નિયમો નેવે મુકિને આ સગર્ભા મહિલા પોતાના બાળકને જન્મ આપવા સમયે ચુટણીમાં ભાગ ના લઈ શકે એ માટે રાજકિય કાવાદાવાઓ ના ખેલ શરૂ થયા, જયારે એ મહિલા જે પક્ષ માથી ચુટાઈને આવેલા એ રાજકિય પક્ષે એ મહિલાની જરૂર સતા મેળવવા માટે હતી એટલે એ પણ રાજકિય પક્ષના નેતાઓએ એ મહિલાને વારંવાર ત્રણ વખત ચુટણી પ્રક્રીયામાં હાજર રાખી, વાત અહિથી પુરી થાય છે પણ પ્રશ્ર્ન હવે થી જ ઉભા થાય છે ?

કોઈ રાજકિય પક્ષ સતા મેળવવા આ હદે જઈ શકે ?

સરકારી તંત્ર કે સરકાર સગર્ભા મહિલાઓની પ્રસ્તૃતી માટે કેટ કૈટલી યોજનાઓ બહાર પાડે છે તો એ યોજનાઓ નુ શુ ફકત દેખાવા ખાતર ની યોજનાઓ છે ?

દરેક રાજકિય પક્ષનો કાર્યકર પોતાની પાર્ટી સતામાં હશે તો પ્રજાની સુખાકારી વાતો કરે છે તો એ મહિલા ની તકલીફ કેમ ના સમજાણી ?

હુ આ શબ્દો એક માનવતાની દ્રષ્ટીએ લખુ છુ, કેટલાય રાજકિય પક્ષો સાથે જોડાઈ ચુક્યો છુ , કોગ્રેસ, બસપા, આપ જેવી રાજકિય પાર્ટીમાં જોડાઈ ચુકયો છુ અને આ તાજેતરની ચુટણીમાં ખુલ્લેઆમ ભાજપનો મતદાર અને સમર્થક રહી ચુકયો છુ, જીલ્લા પંચાયત, વિધાનસભા જેવી ચુટણીઓ લડી ચુકયો છુ પણ કયારેય માનવતા નથી મુકી કે પ્રજાદ્રોહ નથી કર્યો એટલે આ ધટના મારી દ્રષ્ટીએ ગુજરાતના રાજકારણમાં તમામ રાજકિય પક્ષો અને ખાસ કરીને સરકાર તથા સરકારી તંત્ર માટે એક કલંક સમાન છે જે કોઈપણ રાજકિય પક્ષના કાર્યકર અને મતદારને સમજવુ પડશે અને સતાઓ માટે આવી કલંકિત ધટનાઓ ના બન્ને એની ફરજ તમામ રાજકિય પક્ષના કાર્યકરો તથા મતદારો ના હાથમાં છે કારણ કે ભારત દેશમાં સૌથી વધુ રાજકિય પાવર ધરાવનાર હોય તો તે છે મતદાર અને બીજો સનિષ્ઠ રાજકિય પક્ષનો કાર્યકર એટલે બન્ને ને ટકોર કરુ છુ આવી ધટનાઓ ના બને એ માટે આપ સૌની તકેદારી એજ દેશહિતનુ કામ છે - આપ સૌનો કાસમ સુમરા મોરબી 9687869202

पूर्व डिप्टी चेयरमैन नरेश चन्द कोली अखिल भारतीय कोली समाज के राष्ट्रीय उपाध्यक्ष मनोनीत 🎉👏🙏💐
29/05/2026

पूर्व डिप्टी चेयरमैन नरेश चन्द कोली अखिल भारतीय कोली समाज के राष्ट्रीय उपाध्यक्ष मनोनीत 🎉👏🙏💐

અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે 14 તારીખે સવારે 10:00 વાગે રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયાના ...
27/05/2026

અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે 14 તારીખે સવારે 10:00 વાગે રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાવાનુ હોય તો જે આગેવાનોને દિલ્હી જવું હોય તે બાવળિયા સાહેબના કાર્યાલય પોતાનું નામ અને નંબર લખાવી દે જય કોળી સમાજ

9574877209

Address

Gandhinagar
382010

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandravadan Pithawala Saheb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share