Mr Anilsinh Thakor

Mr Anilsinh Thakor જય શ્રી રામ
પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગોધરા
મહામંત્રી યુવા મોરચા ગોધરા તાલુકા

ગોધરા તાલુકાના ગોલી ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનના સાથી મિત્ર ગોપાલ સિંહ પરમાર ને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
07/01/2024

ગોધરા તાલુકાના ગોલી ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનના સાથી મિત્ર ગોપાલ સિંહ પરમાર ને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલ ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ મા...
06/01/2024

આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલ ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ માં યોજાઇ એમાં હાજરી આપી....

25/12/2023
*આજ રોજ જીલ્લા કાર્યાલય શ્રી કમલમ્ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોર્ચો ની આગામી કાર્યક્રમો ના અનુસંધાને જિલ્લા યુવા મો...
21/12/2023

*આજ રોજ જીલ્લા કાર્યાલય શ્રી કમલમ્ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોર્ચો ની આગામી કાર્યક્રમો ના અનુસંધાને જિલ્લા યુવા મોર્ચો પ્રભારી શ્રી યોગદિપસિંહજી ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.*

*આ પ્રસંગે જિલ્લા યુવા મોર્ચો ના અધ્યક્ષ નિર્મિતભાઈ દેશાઈ તથા જિલ્લા યુવા મોર્ચો ની ટીમ દરેક મંડલ ના પ્રમુખ મહામંત્રી શ્રીઓ અને કાર્યક્રતાઓ ઉપસ્થિત રહ્યા હતા.*

દિવાળીના મંગલમય પર્વ વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ..વાઘ બારસ તમારાં જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..! #વાઘ...
09/11/2023

દિવાળીના મંગલમય પર્વ વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ..

વાઘ બારસ તમારાં જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..!

#વાઘ_બારસ

આજરોજ શહેરા મત વિસ્તાર માં આવતા ગોધરા તાલુકા ના ગોઠડા ખાતે રૂપિયા ૭૫ લાખના ખર્ચે નવીન ઉદવહન સિંચાઈ યોજના નું  લોકાર્પણ ક...
07/11/2023

આજરોજ શહેરા મત વિસ્તાર માં આવતા ગોધરા તાલુકા ના ગોઠડા ખાતે રૂપિયા ૭૫ લાખના ખર્ચે નવીન ઉદવહન સિંચાઈ યોજના નું લોકાર્પણ કરવામા આવ્યુ... વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ સાહેબ નો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  💐આજરોજ નદીસર જિલ્લા પંચાયત સદસ્ય પરમ મિત્ર  અમિતકુમાર રયજીભાઇ પરમાર ને બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ,ગોધરા ચેરમેનશ્રી ત...
01/11/2023

💐
આજરોજ નદીસર જિલ્લા પંચાયત સદસ્ય પરમ મિત્ર અમિતકુમાર રયજીભાઇ પરમાર ને બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ,ગોધરા ચેરમેનશ્રી તરીકે પદભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી તેમજ મુલાકાત કરી 💐💐
𝙰𝙽𝙸𝙻𝚃𝙷𝙰𝙺𝙾𝚁 GKTS 𝙿𝚁𝙴𝚂𝙸𝙳𝙴𝙽𝚃 𝙶𝙾𝙳𝙷𝚁𝙰 PMS

28/09/2023

દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર, મહાન ક્રાંતિકારી, ીદ_વીર_ભગતસિંહ ની જન્મજ્યંતિ પર શત શત નમન🙏

 #રાજકીય_કિન્નાખોરીઓનો_ભોગ_બનીને_બદનામ_કરી_રહ્યા_છેસામાજિક પ્રવૃત્તિઓમાં કદાચ   નહિ દેખાય પરંતુ દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર...
14/09/2023

#રાજકીય_કિન્નાખોરીઓનો_ભોગ_બનીને_બદનામ_કરી_રહ્યા_છે

સામાજિક પ્રવૃત્તિઓમાં કદાચ નહિ દેખાય પરંતુ દિવ્ય ભાસ્કર ના રિપોર્ટર ને માત્ર ને માત્ર મારા સમાજના યુવાનોને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે,

યુવાનોને ખુંખાર કામ કરવા પ્રોત્સાહન આપતા હોય તેવા ન્યુઝ છાપવાથી શુ કહેવા માગે છે, હું આ દિવ્ય ભાસ્કર ન્યુઝ ને સખત શબ્દો માં વખોડું છું

કદાચ એક વ્યક્તિ હોય શકે પરંતુ સમગ્ર ગ્રુપને બદનામી કરવાનો કારશો રચીને, શુ ફાયદો....!!

તમામ સમાજના અનેક યુવા યોદ્ધાઓ અનેક સેવાઓ આપી રહ્યા છે, અનેક સંગઠનો, નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે, તેવા સમાચાર કેમ નથી છાપી રહ્યા,

ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી રંજનબેન નરેન્દ્રસિંહ રાઠોડ અને ઉપ પ્રમુખ તરીકે અર્જુનસિંહ રતનસિંહ પટેલ ની વરણી ...
13/09/2023

ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી રંજનબેન નરેન્દ્રસિંહ રાઠોડ અને ઉપ પ્રમુખ તરીકે અર્જુનસિંહ રતનસિંહ પટેલ ની વરણી બદલ ખુબ ખુબ અભિનંદન...

10/09/2023

*એક મુસ્લિમ લેખકે આ લેખ દ્વારા હિન્દુ સમુદાયને લપડાક મારી છે*

તમારી પરણિત સ્ત્રીઓએ સાડી પહેરવાનું બંધ કરી દીધું છે તેમને કોણે રોક્યા છે...?
તમારી સ્ત્રીઓ,અને દીકરીઓ જાહેર માં અર્ધી ચડ્ડી, શરીરના અંગ-ઉપાંગો દેખાય એવા ટૂંકા વસ્ત્રો,જાહેરમાં અને મંદિરોમાં દર્શન કરવા જાય ત્યારે પણ આવા વસ્ત્રો પહેરીને ફરે છે ....?
આ માટે કોણ જવાબદાર...?
મુસ્લિમ સ્ત્રીઓને આવા કપડાંમાં જાહેર માં ક્યારે જોઈ છે, એક મુસ્લિમ સ્ત્રી માટે સહુથી પહેલા એનો ધર્મ અને ધર્મમાં આપેલા નીતિ નિયમનું સંપૂર્ણ પણે આચરણ,
તમારા કપાળ પર તિલક એક સમયે તમારી ઓળખ હતી
તમે લોકો ખાલી કપાળને અશુભની નિશાની માનતા હતા
માત્ર તમે પુરુષોએ જ ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવાનું બંધ કર્યું નથી; પણ તમારી સ્ત્રીઓએ પણ ફેશન અને આધુનિકતાના નામે કપાળ પર ચાંલ્લો લગાવવાની પ્રથા છોડી દીધી છે
આ માટે કોણ જવાબદાર...?

તમે લોકોએ તમારી પરંપરાગત વિધિઓને બદલે બર્થડે પાર્ટી અને થર્ટીફસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે
આમાં કોની ભૂલ...?

મુસ્લિમ સમાજમાં જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે તે તેના અબ્બાની આંગળી પકડીને ઇબાદત/નમાઝ માટે મસ્જીદમાં જાય છે અને ઇબાદત/નમાઝને પોતાની આજીવન ફરજ માને છે
તમે લોકોએ તો મંદિરો જોવાનું પણ બંધ કરી દીધું છે
હવે જો તમારા બાળકો ને મંદિરમાં જવાનું યોગ્ય કારણ અને મંદિરમાં શું કરવું તે ખબર ન હોય
તેના માટે જવાબદાર કોણ...?

તમારા બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે
એનું તમને ગર્વ છે
પરંતુ તમે તમારા બાળકો દ્વારા ગીતાના શ્લોકના પાઠ પર ગર્વ અનુભવો અને હવે જો તે ગીતા શ્લોકનો પાઠ ન કરે તો
કોણ જવાબદાર...?

આપણા ઘરોમાં જો કોઈ બાળક આપણા સંબંધીઓની સામે નમસ્કાર અને પ્રણામને બદલે
હેલો અને હાય બોલે તો
આના માટે કોણ જવાબદાર...?

સ્કૂલમાંથી પાછા ફર્યા પછી અમારા બાળકો ઉર્દૂ અને અરબી શીખે છે અને અમારા ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે
તમારા બાળકો ન તો રામાયણ વાંચે છે કે ન તો ગીતા
તે સંસ્કૃત પણ જાણતા નથી
તો આ ભૂલ કોની...?

તમારી પાસે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરાઓ વગેરે બધું હતું
તમે આ બધું આધુનિકતાના નામે બલિદાન આપ્યું
એના માટે જવાબદાર કોણ...?

તમે લોકો પોતે તિલક, યજ્ઞોપવીત, શિખા રાખવાનું ટાળો છો અને તમારી સ્ત્રીઓને ચાંલ્લો, બંગડીઓ અને મંગળસૂત્ર પહેરવામાં શરમ આવે છે
તમે લોકો તેને બિનજરૂરી માનો છો અને ખુલ્લામાં તમારી ઓળખ પ્રદર્શિત કરવામાં શરમ અનુભવો છો
કહેવાતા આધુનિકતાના નામે, તમે લોકોએ સવારે ૪-૫ વાગ્યે વહેલા ઉઠવાની પ્રથા છોડી દીધી છે અને તમારા પૂજા-પાઠ, વિધિ અને રિવાજો, પરંપરાઓ, તમારા સંસ્કારો, તમારી ભાષા, તમારા પહેરવેશને પણ છોડી દીધા છે

સમુદાયે તેની ઓળખને સુરક્ષિત રાખવા માટે સ્વાભાવિક રીતે જ સજાગ રહેવું જોઈએ પરંતુ હવે કમનસીબે તમે હવે તમારા સમુદાયને જ સમજાવી ના શકવાની દયનીય સ્થિતિમાં છો.

વિચારો કે તમારી સંસ્કૃતિના વિનાશના અને અસુરક્ષાની લાગણીના વાસ્તવિક કારણો શું છે...?
શું તમે પોતે જ કારણ છો...?

પરંતુ ખરી સમસ્યા એ છે કે તમે તમારા સમુદાય ને જાગૃત કરવા માંગો છો
પરંતુ તમે પોતે જ તમારી જાતને પ્રેક્ટિસના ઉદાહરણ તરીકે રજૂ કરતા નથી.

તમને બધાને લાગે છે કે ઈસ્લામના કારણે હિંદુ ધર્મ ખતરામાં છે, તો આ બાબતમાં તમે ખુદ પોતે જવાબદાર છો. કેમ કે તમે તમારો ધર્મ અને સંસ્કૃતિ સાચવી નથી, તમારા માટે પૈસો જ પરમેશ્વર બની ગયો છે, તમે આધુનિકતાની એટલી આંધળી દોટમાં વ્યસ્ત છો એટલે આજે આ સ્થિતિમાં મુકાયા છો.

*જો તમે હિન્દુ હો અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો તે બાબત વિચારો અને પોતાના પરિવાર થી સુધારવા ની શરૂઆત કરો*. જો દરેક વ્યક્તિ પોતાના પરિવાર તરફ ધ્યાન આપી સુધાર લાવશે તો મરણ પથારીએ પડલો ધર્મ અને સંસ્કૃતિમાં નવેસરથી જીવ આવી જશે, જય હિન્દ, જય ગરવી ગુજરાત,

🙏🙏🙏

Address

Godhra
388710

Website

Alerts

Be the first to know and let us send you an email when Mr Anilsinh Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share